અચુક, જરૂર પધારો.. પ્રભુતાના દર્શન જાણે શિવસુખનું સ્પર્શન
ભગવાન
કચ્છનું સૌપ્રથમ ભવ્ય સમવસરણ જિનાલય – વિશેષતાઓ
• કચ્છનું એકમાત્ર સૌપ્રથમ ભવ્યાથી ભવ્ય સમવસરણ જિનાલય.
• બાવન ડેરીઓ સાથે 27250 ફૂટ નો એરીયા.
• પાયાથી શિખર 77 ફૂટની હાઈટ.
• ભારતમાં જ નહીં આખા વિશ્વમાં સૌ પ્રથમ વાર ત્રિભુવન તિલક પાર્શ્વનાથ નામના મૂળનાયક ભગવાન.
• વિવિધ રહસ્યમય કાંગરાઓ સાથે ત્રણ ગઢની રચના અને ચાર પાણીની વાવણીઓ પહેલા ગઢમાં પ્રદક્ષિણા સાથેનો 2000 ફૂટનો વિશાળ રંગ મંડપ ત્રિજા ગઢમાં દેશના મુન્દ્રામાં પ્રભુજી.
• 12 જૂનમૂર્તિ એક ગૌતમ સ્વામી તથા ત્રણ શાસનદેવીની એમ દિવ્યતેજના પૂંજ સમી અલૌકિક મૂર્તિઓ.
• 108 તીર્થ ના નામ સાથે સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણેય લોકના જીનબિંબોની મરગજરત્નની 108 પ્રતિમાઓ.
• 34 અતિશયો 35 વાણીના ગુણોના પટ્ટોની રચના અને માલકોશ રાગમાં સાઉન્ડ સિસ્ટમથી દેશના શ્રવણ.
• તીર્થના જુના મૂળનાયક પ્રગટ પ્રભાવી શિવમસ્તુ પાર્શ્વનાથનું ગૃહ જીનાલય.
• અખંડ સવાક્રોડ નવકાર મંત્ર અને અઢી લાખ ઉવસગ્ગહર જાપથી મંત્રાધિષ્ઠિત શ્રી મનવાંછિત પાર્શ્વની અદભુત પ્રતિમા.
• જોતાં જ વાહ...વાહ... બોલાઇ જાય એવા નયનરમ્ય કચ્છી મડવર્ક સાથે કાચ પેઇન્ટીંગ યુકત ઘર દેરાસરના દર્શનાર્થે... કાચના સોકેશમાં સુંદર સજાવટ સાથે ૪૫ આગમો નો ટૂંકમાં પરિચય.
• અચુક, જરૂર પધારો..પૂજ્ય સાધુભગવંતોના ઉપાશ્રય પાસે ઘર દેરાસર છે. પ્રભુતાના દર્શન જાણે શિવસુખનું સ્પર્શન
Featured Rooms
Every room type has many rooms. Anyone can send booking requrest from this site.
મીડિયમ એસી રૂમ – ડોરમેટ્રી હોલ ઉપર
1,000.00 INR / Night
નોન એસી રૂમ – ભોજન શાળા સામે
600.00 INR / Night
વી.આઈ.પી એસી રૂમ – અમીત યાત્રા ભવન 2
2,000.00 INR / Night